અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં વાહન વ્યવહાર માટેનાં રૂટમાં ફેરફાર કરાયા

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં વાહન વ્યવહાર માટેનાં રૂટમાં ફેરફાર કરાયા

ભરૂચ:અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ભરૂચ શહેરમાં તા. ૨૦ જુન ૨૦૨૩ના રોજ અષાઢી બીજ નિમિત્તે નીચે જણાવેલ વિસ્તારોમાં તા.૨૦ જુન ૨૦૨૩નાં રોજ ૧૫:૦૦ કલાકથી ૨૧:૦૦ કલાક સુધી નીચેનાં રૂટ વાહન વ્યવહાર માટે બંધ રાખવા તથા તેના ડાયવર્જન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

   આ હુકમ અંતર્ગત પોલીસ કે અન્ય અધિકારીઓ કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈ ફરતા હશે તેને બંધનકર્તા રહેશે નહીં; તદ્ઉપરાંત આ હુકમનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ પણ જાહેરનામાં માં જણાવ્યું છે.


   


Comments

Popular posts from this blog

ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ