અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં વાહન વ્યવહાર માટેનાં રૂટમાં ફેરફાર કરાયા

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં વાહન વ્યવહાર માટેનાં રૂટમાં ફેરફાર કરાયા

ભરૂચ:અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ભરૂચ શહેરમાં તા. ૨૦ જુન ૨૦૨૩ના રોજ અષાઢી બીજ નિમિત્તે નીચે જણાવેલ વિસ્તારોમાં તા.૨૦ જુન ૨૦૨૩નાં રોજ ૧૫:૦૦ કલાકથી ૨૧:૦૦ કલાક સુધી નીચેનાં રૂટ વાહન વ્યવહાર માટે બંધ રાખવા તથા તેના ડાયવર્જન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

   આ હુકમ અંતર્ગત પોલીસ કે અન્ય અધિકારીઓ કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈ ફરતા હશે તેને બંધનકર્તા રહેશે નહીં; તદ્ઉપરાંત આ હુકમનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ પણ જાહેરનામાં માં જણાવ્યું છે.


   


Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"