જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન કંમ્પેઈન

જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન કંમ્પેઈન.


       ✍️નરેન્દ્રભાઈ દવે

જૂનાગઢ માં ગિરનાર પર્વત ઉપર આવેલ માં અંબાજી નાં મંદિરે ચિત્ર માસ ની શરૂઆતે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી રચિત રાજ અને સાધુ સંતો એ માં અંબાજી નાં દશૅન કરી મતદાન કંમ્પેઈન નો પ્રારંભ કરેલ અને જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વધુ માં વધુ મતદાન થાય તે જરૂરી છે, મતદાન લોકશાહી ની ધરોહર છે, જ્યારે સાધુ સંતો એ જણાવ્યું કે મતદાન લોકતંત્ર ને મજબુત બનાવવા અને આપણી સમસ્યા ઓ હલ કરવા તથા વિકાસ કરવા જરૂરી છે મતદાન એ મહાપર્વ છે. તો દરેક મતદાર એ પોતાની નૈતિક ફરજ સમજીને અવશ્ય મતદાન કરી લોકશાહી મજબૂત કરવામાં સહભાગી બનવા વિનંતી છે.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને તેનાં સબ સેન્ટર્સ ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ની ભવ્ય ઉજવણી કરાઇ