જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન કંમ્પેઈન

જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન કંમ્પેઈન.


       ✍️નરેન્દ્રભાઈ દવે

જૂનાગઢ માં ગિરનાર પર્વત ઉપર આવેલ માં અંબાજી નાં મંદિરે ચિત્ર માસ ની શરૂઆતે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી રચિત રાજ અને સાધુ સંતો એ માં અંબાજી નાં દશૅન કરી મતદાન કંમ્પેઈન નો પ્રારંભ કરેલ અને જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વધુ માં વધુ મતદાન થાય તે જરૂરી છે, મતદાન લોકશાહી ની ધરોહર છે, જ્યારે સાધુ સંતો એ જણાવ્યું કે મતદાન લોકતંત્ર ને મજબુત બનાવવા અને આપણી સમસ્યા ઓ હલ કરવા તથા વિકાસ કરવા જરૂરી છે મતદાન એ મહાપર્વ છે. તો દરેક મતદાર એ પોતાની નૈતિક ફરજ સમજીને અવશ્ય મતદાન કરી લોકશાહી મજબૂત કરવામાં સહભાગી બનવા વિનંતી છે.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"