શ્રી સોમનાથ મહાદેવ નો વર્ચ્યુઅલ જલાભિષેક કરવામાં આવ્યો
શ્રી સોમનાથ મહાદેવ નો વર્ચ્યુઅલ જલાભિષેક કરવામાં આવ્યો
આદિ દેવ શ્રી સોમનાથ મહાદેવ ના દર્શન કરવા અને તેને જળાભિષેક કરી મનોકામના પૂરી કરવી એ ભારત વર્ષના દરેક વ્યક્તિ ની ઈચ્છા હોય છે ત્યારે વર્ચ્યુઅલ કૅમેરા પ્રોજેક્ટર થી શ્રી સોમનાથ મહાદેવ નો વર્ચ્યુઅલ જલાભિષેક કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દરેક ભાવિક ભક્તજનો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ-પ્રભાસ પાટણ દ્વારા રાજકોટ ની સ્માર્ટટેક વર્ચ્યુઅલ વિઝન પ્રા.લિ.ના માધ્યમ થી આ સુવિધા ઉભી કરવામાં આવી છે.
શ્રાવણી શિવરાત્રીના પવિત્ર દિવસે સોમવતી અમાસ થી દરેક ભાવિક ભક્તજનો માટે આ સુવિધા ઉપલબ્ધ થાય એ માટે વર્ચ્યુઅલ કૅમેરા પ્રોજેક્ટર થી આજરોજ શ્રી સોમનાથ મહાદેવ નો વર્ચ્યુઅલ જલાભિષેક કરવામાં આવ્યો.
#gujaratnivacha
🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩


Comments
Post a Comment